Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб સવરા મંડપ | ચારજુગ ના પાઠ |ભવનાથ તળેટી ના રહસ્યો | અજીયા નું રહસ્ય | રામાપીર ની ગયત в хорошем качестве

સવરા મંડપ | ચારજુગ ના પાઠ |ભવનાથ તળેટી ના રહસ્યો | અજીયા નું રહસ્ય | રામાપીર ની ગયત 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



સવરા મંડપ | ચારજુગ ના પાઠ |ભવનાથ તળેટી ના રહસ્યો | અજીયા નું રહસ્ય | રામાપીર ની ગયત

રામાપીર ના ચારજુગ ના પાઠ સોનાનો પાઠ ચાંદી નો પાઠ ત્રામ્બા નો પાઠ માટી નો પાઠ રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે. બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા.

Comments